તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય ,જાફરાબાદ ખાતે સુપરવાઇઝર તેમજ ગણિત શિક્ષક શ્રી જિજ્ઞાબેન શિયાળ અને શ્રી નિધિબેન ઠાકર ના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓએ બનાવેલા ગણિત વિષયક ચાર્ટ અને આકર્ષક નમુનાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં શ્રી ઠાકોરદાસ રામાનંદી , શ્રી અશોકભાઈ પ્રજાપતિ , શ્રી ક્રુષ્ણપ્રસાદ જાની ,ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા, ગૃહ ભગીની શ્રી જાનકીબેન પુરોહિત , હોસ્ટેલના બાળકો , ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ હાજર રસપૂર્વક નિહાળેલ હતું.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Sunday, 23 December 2018
રાષ્ટ્રીય ગણિત દિવસ ( શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય , જાફરાબાદ )
< લેબલ >
કે.પી
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .