શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Tuesday 21 January 2020

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2019



શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી  ઉચ્ચતર માધ્યમિક શાળા, જાફરાબાદ ખાતે ધોરણ 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડાભી મુકેશભાઈ બાબુભાઈ જેમણે તાજેતરમાં લેવાયેલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર આયોજિત અમરેલી જીલ્લા ગાયત્રી પરિવાર સંચાલિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2019માં સમગ્ર જાફરાબાદ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી પોતાના પરિવાર અને શાળાનું ગૌરવ વધારેલ છે. જે અંગે વિદ્યાર્થી ડાભી મુકેશભાઈને અને  તેમને આ પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડનાર ઉત્સાહી શિક્ષક શ્રી મુકેશભાઈ ત્રિવેદીને સમગ્ર શાળા તથા નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તથા સર્વે ટ્રસ્ટી ગણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ અને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .