શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Monday, 15 July 2019

આચાર્યશ્રીની નિમણુંંક .....શ્રી પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળા

શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ,જાફરાબાદ સંચાલિત શ્રી પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળા,જાફરાબાદમાં છેલ્લા કેટલાંક વર્ષોથી આચાર્યની જગ્યાઓ ખાલી પડી હતી.તારીખ 13/07/2019ના રોજ અમરેલી ખાતે યોજાયેલ આચાર્ય ભરતી કેમ્પમાંં  પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે શ્રી વિમલભાઈ અગ્રાવતની નિમણૂંક કરવામાં આવી હતી. શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા,ઉપ પ્રમુખશ્રી લલિતભાઈ મોદી, માનદ મંત્રીશ્રી યોગેશભાઈ ગોરડિયા અને શ્રીમતિ જ્યોતિ બહેન શેઠનાએ તથા ટ્રસ્ટી મંડળના અન્ય હોદ્દેદારો અને સ્થાનિક સંચાલકોએ શ્રી વિમલભાઈ અગ્રાવતને સંંસ્થાની ઉત્તરોતર પ્રગતિ કરવાના શુભ આશિષ સાથે શુભ કામના પાઠવી હતી. 







No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .