શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ,જાફરાબાદ સંચાલિત શ્રી પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળા,જાફરાબાદમાં છેલ્લા કેટલાંક વર્ષોથી આચાર્યની જગ્યાઓ ખાલી પડી હતી.તારીખ 13/07/2019ના રોજ અમરેલી ખાતે યોજાયેલ આચાર્ય ભરતી કેમ્પમાંં પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે શ્રી વિમલભાઈ અગ્રાવતની નિમણૂંક કરવામાં આવી હતી. શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા,ઉપ પ્રમુખશ્રી લલિતભાઈ મોદી, માનદ મંત્રીશ્રી યોગેશભાઈ ગોરડિયા અને શ્રીમતિ જ્યોતિ બહેન શેઠનાએ તથા ટ્રસ્ટી મંડળના અન્ય હોદ્દેદારો અને સ્થાનિક સંચાલકોએ શ્રી વિમલભાઈ અગ્રાવતને સંંસ્થાની ઉત્તરોતર પ્રગતિ કરવાના શુભ આશિષ સાથે શુભ કામના પાઠવી હતી.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Monday, 15 July 2019
આચાર્યશ્રીની નિમણુંંક .....શ્રી પારેખ અને મહેતા હાઇસ્કુલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી ઉચ્ચત્તર માધ્યમિક શાળા
< લેબલ >
પારેખ મહેતા
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .