શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Monday 26 November 2018

વાલી સંપર્ક સાથે પરિણામની ચર્ચા વિચારણા (પ્રથમ સત્રનું પરિણામ )

તારીખ 22/11/2018ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી તથા જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચતર પ્રાથમિક શાળા ,જાફરાબાદ માં પ્રથમ સત્રનું ધોરણ 1 થી 8નું   પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં આ પરિણામ માટે શાળાના આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા એ દરેક વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી તેમની સાથે વર્ગ શિક્ષકા બહેનોએ  પરિણામની ચર્ચા વિચારણા કર્યા બાદ તેમની હાજરીમાં આ પરિણામ આપવામાં આવ્યું હતું.














No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .