તારીખ 25/11/2018ના રોજ શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય, જાફરાબાદ ખાતે રવિવારની સાંસ્કૃતિક સંધ્યાનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો જેમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી છાત્રાલયની પરંપરા અનુસાર દિવાળી ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 5 થી 7ના નાના ભૂલકાઓ દ્વારા ફટાકડા ,ફૂલજરી, અનાર ,ચકરડી સળગાવી ને આનંદ માણ્યો હતો જેમાં ગૃહભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા તથા શ્રી ભરતભાઈ વેગળ અને ગૃહ ભગિની શ્રી અંકિતાબેન પુરોહિત સહભાગી થયેલા હતા તથા સાંસ્કૃતિક સંધ્યાનો કાર્યક્રમમાં બાળગીત , દિવાળી તહેવાર ને ધ્યાને રાખી ને તેને અનુરૂપ નાટક તથા નવા વર્ષના રામ રામ જેવા ગીતો પર ડાન્સની મહેક લગાવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિ હાજરી આપેલ હતી.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .