શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Saturday 20 October 2018

નવરાત્રી ગરબા - શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કે. મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા

તારીખ: 19/10/2018ના રોજ શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કે. મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા ,જાફરાબાદમાં નવરાત્રીના ગરબા નું આયોજન કરેલું હતું જે અંતર્ગત  સમૂહમાં આરતી કરી હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષિકાબહેનોએ નવરાત્રિના ગરબા રમવાનો મન મૂકીને આનંદ માણ્યો હતો.  
























3 comments:

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .