શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત કુમાર છાત્રાલય ખાતે તારીખ 10-06-2019ના સાયં કાળે 6:30 કલાકે છાત્રાલયના અનુજ ધોરણ 5 ના કુમાર બારૈયા સુરજના હસ્તે આ સરસ્વતિ પૂજન કરવામાં આવ્યું હતું તથા નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ ,શ્રી કૃષ્ણપ્રસાદ જાની, ગૃહ ભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ અને શ્રી હરેશભાઈ કળોતરા તથા છાત્રાલયના દરેક બાળકો હાજર રહી આ સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Wednesday, 19 June 2019
કુમાર છાત્રાલય ..પ્રવેશોત્સવ .....સરસ્વતી પૂજન
< લેબલ >
કુમાર એવમ કન્યા છાત્રાલય
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .