તારીખ : 16/02/2019ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલયમાં દિક્ષાંત પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ ,શ્રી કૃષ્ણપ્રસાદ જાની , ગૃહ ભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ તથા ઈ.આચાર્યા શ્રી દક્ષાબેન શિયાળ તથા શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી વર્ષ 2018-19 દરમિયાન યોજાયેલ સ્પર્ધાના વિજેતાઓ ને ટ્રોફી તથા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધોરણ -10 ની આવનારી પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીઓને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.આ ઉપરાંત ધોરણ-10ના વિદ્યાર્થીઓ દ્રારા વર્ષ દરમિયાન શાળાના અનુભવો વ્યકત કર્યા હતા અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી ઇન્દુબેન સાંખટ તથા અંતમાં આભારવિધિ શ્રી ઠાકોરદાસ રામાનંદી દ્વારા કરવામાં આવેલ.
- મુખ્ય પાનું
- સંસ્થા વિષે
- ટ્રસ્ટી ગણ
- સ્થાનિક સંચાલન
- શ્રી પારેખ મહેતા હાઈસ્કૂલ
- શ્રી કે.પી.મહેતા માધ્યમિક વિદ્યાલય
- શ્રી પ્ર.પૂ.પે.ડાંડિયા મિડલ સ્કૂલ
- શ્રીમતી ટી.જી.સંઘવી પ્રાથમિક શાળા
- કુમાર એવમ કન્યા છાત્રાલય
- લાયબ્રેરી
- સાર્વજનિક દવાખાનું
- મેગેઝીન મેટર
- વર્તમાનપત્રોમાં તસવીર
- પારેખ મહેતા હાઈસ્કૂલ કર્મચારી ગણ
- કે.પી.મહેતા સ્કૂલ કર્મચારી ગણ
- ડાંડિયા મિડલ સ્કૂલ કર્મચારી ગણ
Sunday 17 February 2019
દિક્ષાંત પર્વની ઉજવણી ...(શ્રી .કે.પી.મહેતા વિદ્યાલય)
< લેબલ >
કે.પી
< સ્થળ >
Jafarabad, Gujarat, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .