શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday 17 February 2019

દિક્ષાંત પર્વની ઉજવણી ...(શ્રી .કે.પી.મહેતા વિદ્યાલય)

તારીખ : 16/02/2019ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કિરીટભાઈ પ્રભુદાસ મહેતા માધ્યમિક વિદ્યાલયમાં દિક્ષાંત  પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત  નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ ,શ્રી કૃષ્ણપ્રસાદ જાની , ગૃહ ભ્રાતા શ્રી ભરતભાઈ વેગળ તથા ઈ.આચાર્યા શ્રી દક્ષાબેન શિયાળ તથા શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી વર્ષ 2018-19 દરમિયાન યોજાયેલ સ્પર્ધાના વિજેતાઓ ને ટ્રોફી તથા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ધોરણ -10 ની આવનારી પરીક્ષા  માટે દરેક વિદ્યાર્થીઓને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.આ ઉપરાંત ધોરણ-10ના વિદ્યાર્થીઓ દ્રારા વર્ષ દરમિયાન શાળાના અનુભવો વ્યકત કર્યા હતા અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી ઇન્દુબેન સાંખટ  તથા  અંતમાં આભારવિધિ શ્રી ઠાકોરદાસ રામાનંદી દ્વારા કરવામાં આવેલ. 
































No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .