તારીખ 12/01/2019ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે શ્રી કે.પી.મહેતા.માધ્યમિક વિદ્યાલય,જાફરાબાદ ખાતે સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર પર એક ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કુલ 5 ટીમો એ ભાગ લીધો હતો જેમાં ટીમ: B પ્રથમ નંબર અને ટીમ: D દ્વિતીય નંબર મેળવ્યો હતો. આ ક્વિઝ સ્પર્ધાનું સંચાલન શ્રી સાંખટ ઈન્દુબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને નિર્ણાયક તરીકે શ્રી નિધિબેન ઠાકર અને શ્રી જસ્મિતાબેન બાંભણીયા રહ્યા હતા જેની એક તસવીર ...
![]() |
| દ્વિતીય નંબર વિજેતા |
![]() |
| પ્રથમ નંબર વિજેતા |
![]() |
| નિર્ણાયકો |









No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .