શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શેઠ શ્રી ત્રિ.મા. લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ,જાફરાબાદ ખાતે તા : 21/10/2018, રવિવાર ના રોજ સવારે 9 થી 10 કલાક દરમિયાન તલાટી મંત્રીના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જાહેર પરીક્ષાની તૈયાર કરતાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ ટેસ્ટની સફળ આયોજન કરવામાં લાયબ્રેરીના મંત્રી શ્રી નારણભાઈ ઢગલ,ગ્રંથપાલ શ્રી અલારખભાઈ ફકીર,શ્રી નાજાભાઈ છેલાણા, શ્રી નીતિનભાઈ પંડયા, નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિએ મહત્વની કામગીરી કરી હતી.
Bahu saras
ReplyDelete