શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday 21 October 2018

શેઠ ત્રિ.મા લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ ,જાફરાબાદ ખાતે તલાટી મંત્રીના પ્રશ્નપત્રના પરીરૂપ મુજબની પરીક્ષાનું સફળ આયોજન


શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શેઠ શ્રી ત્રિ.મા. લાયબ્રેરી અને ફ્રી રીડિંગ રૂમ,જાફરાબાદ ખાતે  તા : 21/10/2018, રવિવાર ના રોજ સવારે 9 થી 10 કલાક દરમિયાન તલાટી મંત્રીના પ્રશ્નપત્રના પરિરૂપ  મુજબની પરીક્ષાનું  આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જાહેર પરીક્ષાની તૈયાર કરતાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. 
આ ટેસ્ટની સફળ આયોજન કરવામાં  લાયબ્રેરીના મંત્રી શ્રી નારણભાઈ ઢગલ,ગ્રંથપાલ શ્રી અલારખભાઈ ફકીર,શ્રી નાજાભાઈ છેલાણા, શ્રી નીતિનભાઈ પંડયા, નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી અને શ્રી અશોકભાઈ પ્રજાપતિએ  મહત્વની કામગીરી કરી હતી

























1 comment:

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .