શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Tuesday 23 October 2018

જીવન શિક્ષણ મેગેઝીનમાં સંસ્થા દ્વારા કરાયેલ શિક્ષણમાં નવતર પ્રયોગનો એક લેખ .....( શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી ચાંદનીબેન કોટેચા )

GCERT ( ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) ગાંધીનગરથી પ્રકાશિત થતું મેગેઝીન  " જીવન શિક્ષણ" . આ મેગેઝીનમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતાં નવીન સંશોધનો સમાવેશ કરવામાં આવે છે.જેમાં જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંસ્થા શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક  શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા, જાફરાબાદમાં આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા અને સંસ્થાના અધિકારી  શ્રી અશોકભાઈ પ્રજાપતિએ ધોરણ 3 અને 4 માં " ક્વિઝ દ્વારા ઘડિયા " નો એક નવતર પ્રયોગ કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓને  ક્વિઝ દ્વારા ઘડિયા કરાવી વિદ્યાર્થીઓમાં ગણિત જેવા વિષયોમાં સરળતાથી ઘડિયા તૈયાર કરી શકે છે અને ગણિત જેવા વિષયોને સહેલો બનાવી શકાય છે. આ માટેના નવતર પ્રયોગનો લેખ  " જીવન શિક્ષણ" મેગેઝિનમાં  ઓક્ટોબર-2018 ના અંકમાં પ્રકાશિત થયો છે. 
............................................................................................................
જીવન શિક્ષણ મુખપૃષ્ઠ 

 
............................................................................................................
અનુક્રમણિકા (પાનાં નંબર : 28 ) 




ક્વિઝ દ્વારા ઘડિયા એક નવતર પ્રયોગનો લેખ 


No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .