શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ -૯ માં અભ્યાસ કરતી દરેક જ્ઞાતિની વિદ્યાર્થિનીઓને સરકારશ્રી તરફથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાઈકલ વિતરણ કરવામાં આવ્યું જેની એક તસવીર તથા વિતરણ કરતા શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળાના ક્લાર્ક શ્રી રાજુભાઈ જોષી દ્રશ્યમાન થાય છે.
![]() |
| સાઈકલ વિતરણ કરતાં શ્રી રાજુભાઈ જોષી |






No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .